- Get link
- X
- Other Apps
- Get link
- X
- Other Apps
- સ્વામિનારાયણ દાન-ધર્માદાનો વિવાદ ફરી ઉગ્ર બન્યો, આંદોલન શરૂ કરાશે
- બે દિવસ બાદ આંદોલનની રૂપરેખા નક્કી કરી જાહેરાત કરાશે
સુરત: વડતાલ સ્વામી નારાયણ મંદિર દ્વારા હરિભક્તોનો દાન ધર્માદો નહી લેવાનો વિવાદ ફરી ઉગ્ર બન્યો છે. મુખ્ય ચેરિટી કમિશ્નર દ્વારા તમામ વડતાલ ટ્રસ્ટનાં મંદિરો ખાતે દાન ધર્માદો લેવા માટે લેટર ઈશ્યુ કર્યો હોવા છતાં પણ ધર્માદો નહી સ્વીકારવામાં આવતા ગુરુવારે હરિભક્તોએ મંદિર પરિસરમાં હલ્લાબોલ કર્યો હતો. દાન ધર્માદો સ્વીકારવાની ઓફિસમાં તાળાબંધી હોય હરિભક્તોનો રોષ વધારે ઉગ્ર બન્યો હતો. તો સ્થળ પર પહોંચેલા એસ.પી.સ્વામીએ આંદોલન માટે આગામી કાર્યક્રમોની ઘોષણા કરી હતી.
- Get link
- X
- Other Apps
Comments
Post a Comment