- Get link
- X
- Other Apps
- Get link
- X
- Other Apps
રાજકોટની મોદી શાળાની શિક્ષિકા લીના વાછાણીએ પ્રશ્નપત્રમાં આંદોલનને સવાલો પૂછી વિવાદનો મધપૂડો છંછેડ્યો છે. શિક્ષિકા પણ પટેલ હોવાથી તેને આંદોલનને વેગવંતુ બનાવવા અને નેશનલ લેવલે પ્રસિધ્ધિ મેળવવા આ કૃત્ય કર્યું હોવાનું ચર્ચાઇ રહ્યું છે. જો કે, શાળા તરફથી તો આ શિક્ષકની ઓળખ છૂપાવાનો પૂરેપૂરો પ્રયાસ કરવામાં આવ્યો છે. શાળાએ આ શિક્ષક પાસે માફીનામું લખાવી તેને હાંકી કાઢવા સુધીના પગલાઓ ભર્યા છે. બીજી તરફ જિલ્લા શિક્ષણ અધિકારી આકરા પાણીએ થઇ શાળાને નોટિસ ફટકારવાની તજવીજ હાથ ધરી છે.
- Get link
- X
- Other Apps
Comments
Post a Comment